શનિવાર, 14 જુલાઈ, 2012

ગઢવી બાપુ નો ડાયરો

 હસમુખ બી ગઢવી  (રત્નું )
 વતન -- ગામ -રોઝાવાડા 
તાલુકો-કપડવંજ - જીલ્લો -ખેડા 
હાલ -(જશોદાનગર અમદાવાદ )
ફોન - 09158880792(મહારાષ્ટ્રા )
HASMUKH B GADHAVI


આમ તો મેં મારા વિષે મારા બ્લોગ્સ માં માહિતી આપી દીધેલ છે
મારા દરેક મિત્રો ને વિનંતી છે કે આપ પણ આપના અભિપ્રાય આપજો
મને આનંદ થશે
જિંદગી જિન્દા દિલી ક નામ હે મુર્દા ક્યાં ખાક જીયા કરતે હે

  મને હમેશા મારા એક મિત્ર કહેતા કે
અગર જિંદગી મેં કુછ મર્તબા ચાહતે હો તો મીટા દો  અપની હસતી કો દાના બી ખાક મેં મીજાયે તો ગુલે ગુલઝાર હોતા હે
જેવા અનેક મનગમતા પુષ્પો  અને આઈ માં વિષે થોડી ચર્ચા
આમ તો ગણું બધું એકી સાથે લખવાની ઈચ્છા થઇ જાય છે પણ સમય નો અભાવ તો દરેક ને નડે છે પણ માં- દીકરી- બહેન  એ મહા શક્તિ ને આપડે ઓળખવી જોઈએ એની ઈજ્જત કરવી  જોઈએ આજનો યુગ જ્યાં ભાઈ ભાઈ ને પણ દુશ્મનાવટ હોય જ્યાં માવડી એવી જનેતા ના ખૂન થતા હોય જ્યાં દીકરીઓની પોતાનાજ પિતા દ્વારા ઈજ્જત લુંટાતી હોય ત્યાં સમજ લાવવી જરા મુસ્કેલ તો છેજ પણ સરુઆત તો કરવીજ પડશે આપડે સમાજ સુધારક નથી પણ જીંદગીમાં એક સારું  કાર્ય તો એવું કરવુજ જોઈએ જેથી જીવન નો એક અનેરો આનંદ પ્રાપ્ત થાય
આમતો દરેક વ્યક્તિ હિંદુ હોય તો મંદિર માં જાય છે મુસલમાન મસ્જીદ માં ખ્રિસ્તી ચર્ચ માં સીખ ગુરુદ્વારામાં
દરેક વ્યક્તિ પોત પોતના ધર્મ માં માંને છે  છતાયે શા માટે દંગા ફસાદ થાય છે ? કેમ આતંક વધતો જાય છે ?
જોકે આ બધી વાતો કરવી અને જીવન માં ઉતારવી બહુ અલગ છે પણ ક્યારેક એક શબ્દ પણ જીવન બદલી નાખે છે
જિંદગી માં બે ચાર કામ સારા થાય તો ગણું છે -------------------------- જય માતાજી.,